ભારતની ભૂગોળ (Geography of India) આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ? મધ્ય આંદામાન ઉત્તર આંદામાન દક્ષિણ આંદામાન લઘુ આંદામાન મધ્ય આંદામાન ઉત્તર આંદામાન દક્ષિણ આંદામાન લઘુ આંદામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ___ થી કર્કવૃત પસાર થતો નથી. રાજસ્થાન ઓડિશા ત્રિપુરા છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા ત્રિપુરા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) યમુના નદીને નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી ? કેન ચંબલ પિંડોર બેતવા કેન ચંબલ પિંડોર બેતવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપીયર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? તિરુવનંતપુરમ્ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી તિરુવનંતપુરમ્ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ? સાદિયાથી ધુબરી હકદીયાથી અલ્હાબાદ ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર સાદિયાથી ધુબરી હકદીયાથી અલ્હાબાદ ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું દ્રષ્ટાંત છે ? લોનાર ત્સો-મોરીરી વૂલર પોન્ગોંગ ત્સો લોનાર ત્સો-મોરીરી વૂલર પોન્ગોંગ ત્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP