ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

મધ્ય આંદામાન
ઉત્તર આંદામાન
દક્ષિણ આંદામાન
લઘુ આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ?

સાદિયાથી ધુબરી
હકદીયાથી અલ્હાબાદ
ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર
કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP