ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

દક્ષિણ આંદામાન
ઉત્તર આંદામાન
મધ્ય આંદામાન
લઘુ આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ?

ભૂગા મધમાખી
સાતપૂડિયા મધમાખી
ડમ્મર મધમાખી
ભમરીયા મધમાખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ?

કંડલા
મુંબઈ
નાહ્વાશેવા (JNPT)
કમરાજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ?

શિવરોય ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ
નલ્લામલા ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP