ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ? રવીન્દ્રનાથ ટાગોર દલાઈ લામા નેલ્સન મંડેલા સુભાષચંદ્ર બોઝ રવીન્દ્રનાથ ટાગોર દલાઈ લામા નેલ્સન મંડેલા સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? કબીર રવિદાસ કાલિદાસ જયદેવ કબીર રવિદાસ કાલિદાસ જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.કૃતિ 1) મેઘદૂત 2) ગીત ગોવિંદ 3) પંચતંત્ર 4) હર્ષ ચરિત્ર લેખકો A) વિષ્ણુ શર્મા B) બાણભટ્ટ C) જયદેવ D) કવિ કાલિદાસ 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? ગુપ્ત કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? આદિનાથ (ઋષભદેવ) નેમિનાથ શાંતિનાથ મહાવીર સ્વામી આદિનાથ (ઋષભદેવ) નેમિનાથ શાંતિનાથ મહાવીર સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. વરાહમિહિર ભાસ્કરાચાર્ય સુશ્રુત ચરક વરાહમિહિર ભાસ્કરાચાર્ય સુશ્રુત ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP