ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે
માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ?

આમુખ
મૂળભૂત હક્કો
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો.

ડો. રાજેન્દ્રપ્રસાદ
ડો. એચ. સી. મુખર્જી
ડો. સચ્ચિદાનંદ સિન્હા
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ :

6 વર્ષનો હોય છે.
6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય
5 વર્ષનો હોય છે.
જેમ લોકસભામાં છે એમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોના ફાળે આવતી લોકરાભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશીક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી કયારે કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ
સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ
દરેક 20 વર્ષ બાદ
દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP