ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ? ચોવીસમો સુધારો સાતમો સુધારો અગિયારમો સુધારો ચોથો સુધારો ચોવીસમો સુધારો સાતમો સુધારો અગિયારમો સુધારો ચોથો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ? આપેલ માંથી કોઈ પણ નહીં રાજકીય પક્ષોના પ્રમુખ ભારતના રાષ્ટ્રપતિ ભારતીય ચૂંટણી પંચ આપેલ માંથી કોઈ પણ નહીં રાજકીય પક્ષોના પ્રમુખ ભારતના રાષ્ટ્રપતિ ભારતીય ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સ્પીકર ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સ્પીકર ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહી ક્યાં અનુચ્છેદમાં આવી જોગવાઈ છે ? અનુચ્છેદ 109 અનુચ્છેદ 111 અનુચ્છેદ 108 અનુચ્છેદ 110 અનુચ્છેદ 109 અનુચ્છેદ 111 અનુચ્છેદ 108 અનુચ્છેદ 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર લોકસભાના સ્પીકર વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP