ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
શિવાજી
રાજા હર્ષવર્ધન
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

આસામ
મણિપુર
અરુણાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો.

દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ
ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ
પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન
જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP