ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? ગાંધીજી રાજા રામમોહનરાય ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય ગાંધીજી રાજા રામમોહનરાય ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) (ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી સી. રાજગોપાલાચારી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી આસફ અલી શ્રી સી. રાજગોપાલાચારી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી આસફ અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. જમનાલાલ બજાજ એક પણ નહીં કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ એક પણ નહીં કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? અથવર્વેદ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ અથવર્વેદ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી... ? શકુંતલા બ્રાહ્મી ભારાણી વિમળા શકુંતલા બ્રાહ્મી ભારાણી વિમળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? આચાર્ય વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ખાન અબ્દુલ ગફારખાન આચાર્ય વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ખાન અબ્દુલ ગફારખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP