એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ?

ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી
રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે
આપેલ તમામ
બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
જે કરનો નાણાંકીય બોજો અન્ય વ્યક્તિ પર ખસેડવો શક્ય ના હોય તે કયો કર છે ?

પરોક્ષ કર
દ્રિયમાન કર
સપ્રમાણ કર
પ્રત્યક્ષ કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?

બળવંતરાય મહેતા
ઘનશ્યામભાઈ ઓઝા
ડૉ.જીવરાજ મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP