Loading [Contrib]/a11y/accessibility-menu.js

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
અ અને બ 2:3ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે.

9 : 6 : 10
સરખા ભાગે
3 : 2 : 2
6 : 4 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગ્રાહક માટે ___ પદ્ધતિ અને વેપારી માટે ___ પદ્ધતિ હિતકારક છે.

હપ્તા, ભાડા ખરીદ
રોકડ ખરીદ, ઉધાર વેચાણ
ઉધાર ખરીદ, ઉધાર વેચાણ
ભાડા ખરીદ, હપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા તખ્તસિંહજી
મહારાજા ભાવસિંહજી
મહારાજા ઉપેન્દ્રસિંહજી
મહારાજા શામળસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP