ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ?

સંગીત મકરંદ
સંગીત સુધા
સંગીત સંગત
સંગીત સરિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ?

સંગીત નાટક અકાદમી
લલિતકલા અકાદમી
સાહિત્ય અકાદમી
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો.

જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી
દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ
ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ
પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ?

વિક્રમ શેઠ
સલમાન રશ્દી
વી. એસ. નાયપોલ
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP