સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ?

ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું.
ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા
ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા
સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોઈ ખાતાંના બધા જ વ્યવહાર ક્યાં લખાય છે ?

બે થી વધુ ખાતામાં
વિશેષ ખાતામાં
કોઈ પણ ખાતામાં
અનેક ખાતામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ચૂકવવાની બાકી મજૂરીના હવાલાની અસર ન આપવામાં આવે તો ચોખ્ખો નફો

કોઈ અસર થશે નહિ
વાસ્તવિક જેટલો જ
વાસ્તવિક કરતાં વધુ
વાસ્તવિક કરતાં ઓછો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે

ગુરુતમ જથ્થો
સરેરાશ જથ્થો
આર્થિક વર્દી જથ્થો
લઘુત્તમ જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ?

વેચનાર કંપની ખાતે
ખરીદનાર કંપની ખાતે
ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે
નફા નુકસાન ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP