સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ?

અદાલતની દેખરેખ હેઠળ
આપેલ પૈકી કોઈ નહીં
સ્વૈચ્છિક
ટ્રીબ્યુનલ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી.

બજાર કિંમતમાં ઘટાડો કે વધારો
બિનઉપયોગી થવું
સામાન્ય વપરાશ
મિલકતની પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP