સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો ફેરબદલ કરનાર (વેચનાર) કંપની ના ચોપડે 5% નાં 8000 ડિબેન્ચર દરેક ₹ 100ના લેખે છે જેના પર ચાલુ વર્ષનું વ્યાજ ચઢત છે. જો નવી કંપની (ધંધો ફેરબદલ લેનાર અથવા ખરીદનાર) આ ડિબેન્ચર હોલ્ડર્સને પોતાના 8% ના નવા ડિબેન્ચર્સ ચઢત વ્યાજ જેટલી રકમના પ્રીમિયમે આપે છે તો નવી કંપની એ ડિબેન્ચર હોલ્ડર્સને કેટલા ટકા પ્રીમિયમે આપેલું હોય ?

5 %
10 %
8 %
13 %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું વાઉચર રોકડ આવક અંગેનું વાઉચર નથી.

વેચાણ ભરતિયું
ઈશ્યુ કરેલી રસીદ
દેવાદારો સાથેનો પત્રવ્યવહાર
લેણદારો સાથેનો પત્રવ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૂની ઘાલખાધ વસૂલ થાય ત્યારે તે ___ ખાતે જમા થશે.

ધંધો વેચનારના ઉપલક ખાતે
ઘાલખાધ
ધંધો વેચનારના દેવાદારો
ધંધો વેચનારના લેણદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP