સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
દેવાદાર પાસેથી વસૂલ કરવાપાત્ર રકમ, વસૂલાત માટેનાં યોગ્ય પગલાં લીધા સિવાય માંડી વાળવામાં આવે તો તે. ___ ભૂલ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદતાં પાઘડી ચૂકવી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં જમા કરવી.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાં ખાતાના સ્ટોક એક્સચેન્જ વિભાગે બાંયધરી દલાલના વધુમાં વધુ દર ઈ.શેર પર કેટલો નક્કી કર્યો છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. નાણાકીય લિવરેજની કક્ષા મેળવો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું લાંબાગાળાનાં ભંડોળનું લક્ષણ નથી ?