સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતોની વ્યવસ્થા માટે ટૂંકાગાળાની મૂડી પ્રાપ્તિનો યાદગાર લેવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો - દેવાંનું સંચાલન ખરેખર તો ___ સંચાલન જ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાકા સરવૈયામાં દર્શાવેલી ધંધાની મિલકતો ધંધાના નામે જ છે. અસ્તિત્વમાં છે, કિંમત યોગ્ય રીતે આંકી છે કે નહિ, તેના પર બોજ છે કે નહિ તેની તપાસ કરવી એટલે ___