સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ?

નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી.
પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદ નોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની ઉધાર બાજુ કરવામાં આવે છે તે છે :

ખરીદ ખાતું
ખરીદ પરત ખાતું
માલ ખાતું
વેચાણ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓછા કામનું નુકસાન એટલે શું ?

લઘુત્તમ ભાડાની રોયલ્ટી પરનો વધારો
મજરે ન મળી શકે તેવી રોયલ્ટી
રોયલ્ટીનો લઘુત્તમ ભાડા પર વધારો
મજરે મળી શકે તેવી રોયલ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP