સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ?

ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી.
નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આમનોંધને વર્ગીકૃત કરી શકાય છે-

ખાસ આમનોંધ
ખાસ આમનોંધ અને વ્યક્તિગત આમનોંધ
વ્યક્તિગત આમનોંધ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક યંત્ર તા.1/1/2017 ના રોજ ભાડે ખરીદ પદ્ધતિથી ખરીધું. કરાર વખતે ₹ 28000 ચૂકવ્યા, વ્યાજનો વાર્ષિક દર 10% છે. પ્રથમ હપ્તો ₹ 31,200, બીજો હપ્તો ₹ 24,800, ત્રીજો હપ્તો ₹ 18,800 અને ચોથો હપ્તો ₹ 13,200 છે. તો યંત્રની રોકડ કિંમત શોધો.

₹ 1,20,000
₹ 21,00,000
₹ 2,82,000
₹ 2,88,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP