સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ?

નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી.
આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આપણે કંપનીની માહિતી બદલવી હોય તો કયો કમાન્ડ છે ?

એડિટ કમાન્ડ
ચેન્જ કમાન્ડ
ફેરફાર (ઓલ્ટર) કમાન્ડ
ક્રિએટ કમાન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હેલ્સી યોજના મુજબ કર્મચારીને બચાવેલા સમયના ___ જેટલુ વેતન બોનસ તરીકે કર્મચારીને આપવામાં આવે છે બાકીનું બચાવેલા વેતન ___ ફાળે જાય છે.

50%, માલિકને
90%, માલિકને
90%, પણ કર્મચારીને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયા લેણદારો 'બિનસલામત' ગણાય છે ?

સ્થાનિક સરકારના બાકી કરવેરા
ચૂકવવાના બાકી ખર્ચા
કર્મચારીઓની ગ્રેજ્યુઈટી
કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કુલ મિલકત ₹ 18,00,000 દેવાં ₹ 10,00,000 અપેક્ષિત વળતર દર 12.5%, વાર્ષિક સરેરાશ નફો ₹ 1,16,000 હોય ત્યારે મૂડીકૃત નફાના ધોરણે પાઘડી શોધો.

₹ 1,25,000
₹ 1,28,000
₹ 4,00,000
₹ 1,16,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP