સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકાકી વેપારી માટે નાદારની જીવન વીમા પોલિસી નાદારની દેવું ચૂકવવા મિલકત તરીકે ગણાય કે કેમ ? તેની પર લોન હોય તો જ ગણાય. ગણાય એકપણ જવાબ નહિ. ન ગણાય તેની પર લોન હોય તો જ ગણાય. ગણાય એકપણ જવાબ નહિ. ન ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તે વર્ષના અંતે તૈયાર કરાય છે. તે દરેક મહિને તૈયાર કરાય છે. તે દર છ મહિને તૈયાર કરાય છે. તે સમયાંતરે તૈયાર કરાય છે. તે વર્ષના અંતે તૈયાર કરાય છે. તે દરેક મહિને તૈયાર કરાય છે. તે દર છ મહિને તૈયાર કરાય છે. તે સમયાંતરે તૈયાર કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટરે કયું માસિક રિટર્ન ભરવાનું હોય છે ? GSTR-4 GSTR-2 GSTR-6 GSTR-1 GSTR-4 GSTR-2 GSTR-6 GSTR-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કર પછીનો ચો. નફો ₹ 18,000, પ્રેફ. શેર ડિવિડન્ડ ₹ 3000 અને ઈ.શેરહોલ્ડર્સનાં ભંડોળો ₹ 1,67,250 છે તો ઈક્વિટી ભંડોળ પર વળતરનો દર કેટલો ? 12% 10% 19% 8.97% 12% 10% 19% 8.97% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો માલ અને સેવા કરનો દર નથી ? Nil 15% 12% 28% Nil 15% 12% 28% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP