સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકાકી વેપારી માટે નાદારની જીવન વીમા પોલિસી નાદારની દેવું ચૂકવવા મિલકત તરીકે ગણાય કે કેમ ? એકપણ જવાબ નહિ. તેની પર લોન હોય તો જ ગણાય. ન ગણાય ગણાય એકપણ જવાબ નહિ. તેની પર લોન હોય તો જ ગણાય. ન ગણાય ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રત્યક્ષ મજૂરી 60% ક્ષમતાએ 60,000 હોય અને 70% ક્ષમતાએ 70000 હોય તો મજૂરી ___ ખર્ચ કહેવાય. સ્થિરખર્ચ ચલિતખર્ચ એક પણ નહીં અર્ધચલિતખર્ચ સ્થિરખર્ચ ચલિતખર્ચ એક પણ નહીં અર્ધચલિતખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દ્વિપદી વિતરણમાં મધ્યક = વિચરણ મધ્યક = પ્ર. વિ. મધ્યક < વિચરણ મધ્યક > વિચરણ મધ્યક = વિચરણ મધ્યક = પ્ર. વિ. મધ્યક < વિચરણ મધ્યક > વિચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરમાં માલ અને મજૂરીનું પ્રમાણ 2:3 અને મજૂરી અન્ય ખર્ચનું પ્રમાણ 2:1 હતું, મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ કેટલું હશે ? 4:3 3:2 2:1 4:1 4:3 3:2 2:1 4:1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં તમામ ચલણી સિક્કાઓ ___ દ્વારા બહાર પાડવામાં આવે છે. RBI સરકાર દ્વારા આપેલ તમામ વેપારી બેંકો RBI સરકાર દ્વારા આપેલ તમામ વેપારી બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ? પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP