સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ?

આપેલ પૈકી કોઈ નહીં
સ્વૈચ્છિક
અદાલતની દેખરેખ હેઠળ
ટ્રીબ્યુનલ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી ?

ખાતાંની ખોટી સિલકો શોધાય
રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય
આપેલ પૈકી એક પણ નહી
ખાતાંનો સરવાળો ખોટો કરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP