સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃસ્થાપના ખાતું બંધ કરતાં મળેલી તફાવતની રકમ ક્યાં ખાતે લઈ જવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો સોનું એ રોકડેથી માલ વેચ્યો તો તેની નોંધ ___ માં કરવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માસિક કારખાના પરોક્ષ ખર્ચ ₹ 1,20,000, 30 કામદારોએ મહિનાના 25 દિવસ કામ કર્યું છે, દરરોજના 8 કલાક લેખે. પ્રત્યક્ષ મજૂર કલાક દર શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમની (IFCI) સ્થાપના ___ માં કરવામાં આવી હતી.