સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃસ્થાપના ખાતું બંધ કરતાં મળેલી તફાવતની રકમ ક્યાં ખાતે લઈ જવામાં આવે છે ?

મૂડી ખર્ચ ખાતે
વેપાર ખાતે
ન. નું ખાતું
મહેસુલી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

આપેલ પૈકી એક પણ નહિ
51% ઉપરાંતના
90% ઉપરાંતના
71% ઉપરાંતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો સોનું એ રોકડેથી માલ વેચ્યો તો તેની નોંધ ___ માં કરવામાં આવે છે.

રોકડમેળમાં
વેચાણ નોંધમાં
યોગ્ય નોંધમાં
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચોખ્ખી મિલ્કતો ÷ ઈક્વિટી શેરની કુલ સંખ્યા = ___

શેરની ઉપજ કિંમત
શેરની બાહ્ય કિંમત
શેરની દાર્શનિક કિંમત
શેરની આંતરિક કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP