સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃસ્થાપના ખાતું બંધ કરતાં મળેલી તફાવતની રકમ ક્યાં ખાતે લઈ જવામાં આવે છે ?

મૂડી ખર્ચ ખાતે
મહેસુલી ખર્ચ
ન. નું ખાતું
વેપાર ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કુલ મિલકત ₹ 18,00,000 દેવાં ₹ 10,00,000 અપેક્ષિત વળતર દર 12.5%, વાર્ષિક સરેરાશ નફો ₹ 1,16,000 હોય ત્યારે મૂડીકૃત નફાના ધોરણે પાઘડી શોધો.

₹ 1,25,000
₹ 4,00,000
₹ 1,28,000
₹ 1,16,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આમનોંધનો ચોપડો તૈયાર કરવાનો હેતુ એ છે કે___

ધંધાની આર્થિક સ્થિતિ જાણવી
ધંધાનો નફો અને ખોટ જાણવાં
તારીખના ક્રમમાં ધંધાના બધા જ વ્યવહારો પુરા પાડવા
ચોક્કસ તારીખે કેટલી રોકડ રકમ હાથ પર છે તે નક્કી કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP