સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃસ્થાપના ખાતું બંધ કરતાં મળેલી તફાવતની રકમ ક્યાં ખાતે લઈ જવામાં આવે છે ?

મૂડી ખર્ચ ખાતે
મહેસુલી ખર્ચ
ન. નું ખાતું
વેપાર ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાની મિલકત અને જવાબદારીની સ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ?

પાકું સરવૈયું
નફા-નુકસાન ખાતું
વેપાર ખાતું
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભા.હિ.ધો.નં. 14 મુજબ ચોખ્ખી મિલ્કતો નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર)ના ડિબેન્ચરની રકમ માટે શું થાય છે ?

જવાબદારીમાંથી બાદ
આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી
ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ
શેરમૂડીમાંથી બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP