ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ?

આપેલ બંને
રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ
એક પણ નહીં
સામાન્ય કાયદાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ?

વિશેષ ખરડો
પ્રશાસકીય ખરડો
બંધારણીય ખરડો
નાણાકીય ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP