સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

71% ઉપરાંતના
આપેલ પૈકી એક પણ નહિ
90% ઉપરાંતના
51% ઉપરાંતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
GSTના અમલ પછી નીચેનામાંથી કયો કેન્દ્રીય કરવેરો નાબૂદ થશે નહીં ?

એક્સાઈઝ અને કસ્ટમની વધારાની ડયુટી
વેટ
સર્વિસ ટેક્સ
બેઝિક કસ્ટમ ડ્યુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 50,000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 25% નફો ચઢાવીને વેચેલો હોય તો માલની પડતર કિંમત કેટલી થશે ?

62500
આપેલ પૈકી એક પણ નહીં
40000
50000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP