સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ. 71% ઉપરાંતના 90% ઉપરાંતના આપેલ પૈકી એક પણ નહિ 51% ઉપરાંતના 71% ઉપરાંતના 90% ઉપરાંતના આપેલ પૈકી એક પણ નહિ 51% ઉપરાંતના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ શોધવા કયું ખાતું તૈયાર કરવામાં આવે છે ? નફા નુકસાન ખાતું આવક જાવક ખાતું લેણદારોનું ખાતું દેવાદારોનું ખાતું નફા નુકસાન ખાતું આવક જાવક ખાતું લેણદારોનું ખાતું દેવાદારોનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિકલ્પોમાંથી શેનો સમાવેશ 'માલ' માં થતો નથી ? મોબાઇલ ફોન કેલ્ક્યુલેટર કમ્પ્યુટર સિક્યુરિટીઝ મોબાઇલ ફોન કેલ્ક્યુલેટર કમ્પ્યુટર સિક્યુરિટીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ માં કેન્દ્ર સરકાર દ્વારા ઉદારીકરણની નીતિ રજૂ કરવામાં આવી. 1980 1948 1991 1975 1980 1948 1991 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂની મૂડી સ્થિતિદર્શક નિવેદનમાં નોંધવામાં આવે છે કે કેમ ? ના ખૂટતી માહિતી તરીકે નોંધાય આપેલ પૈકી એક પણ નહીં હા ના ખૂટતી માહિતી તરીકે નોંધાય આપેલ પૈકી એક પણ નહીં હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ? વેચનાર કંપની ખાતે નફા નુકસાન ખાતે ખરીદનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે વેચનાર કંપની ખાતે નફા નુકસાન ખાતે ખરીદનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP