સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લિક્વિડેટરે આવક-જાવકનું છેવટનું પત્રક ક્યારે રજૂ કરવાનું હોય છે ?

દર બે વર્ષે
જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે
દર વર્ષે
દર ત્રણ વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી ₹ 30,000, ઉધાર વેચાણ ₹ 1,76,000, રોકડ વેચાણ ₹ 40,000, આખર સ્ટોક ₹ 15,000, શરૂઆતનો સ્ટોક ₹ 25,000 કાચા નફાનો દર પડતર પર 20% હોય તો ઉધાર ખરીદી કેટલી ગણાય ?

₹ 1,32,900
₹ 1,40,000
₹ 1,76,000
₹ 1,27,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત હતો.

તમારા કાર્ય વિષે તમને શું નથી ગમતું ?
આપેલ બંને
તમારા કાર્ય વિષે તમને શું ગમે છે ?
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ?

ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે.
પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી.
ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે.
ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP