સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લિક્વિડેટરે આવક-જાવકનું છેવટનું પત્રક ક્યારે રજૂ કરવાનું હોય છે ?

જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે
દર બે વર્ષે
દર વર્ષે
દર ત્રણ વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ઓડિટર માટે ફરજિયાત ન હોવા છતાં હિતાવહ ગણાય.

નિત્ય તપાસ
અણધારી તપાસ
આપેલ પૈકી એક પણ નહીં
ઓડિટ પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયુક્ત આમનોંધ એ એવા પ્રકારની આમનોંધ છે કે,

આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે
આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે
આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે
એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે.

કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે.
સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે.
કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે.
કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP