સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે.

પાઘડી
વિસર્જન ખર્ચ
વેચનાર
શેરમૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને 1-7-2018 ના રોજ 2,00,000નું ફર્નિચર મોકલવામાં આવ્યું. ઘસારાનો દર 15% છે તો સીધી લીટીની પદ્ધતિએ 31-3-2019 ના રોજ ઘસારાની રકમ કેટલી થાય.

એક પણ નહિ
15,000
22,500
30,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ વિગત બંને હિસાબમાં દર્શાવાય છે?

ઘાલખાધ અનામત
પેનલ્ટી
મિલકત વેચાણનું નુકસાન
પ્રત્યક્ષ મજૂરી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું તત્ત્વ કાર્યકારી લિવરેજનું નથી.

સ્થિર ખર્ચની રકમ
ફાળાનો ગુણોત્તર
આવકવેરાનો દર
વેચાણનો જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP