સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે. વેચનાર શેરમૂડી પાઘડી વિસર્જન ખર્ચ વેચનાર શેરમૂડી પાઘડી વિસર્જન ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મુખ્ય ઓફિસ શાખાને ભરતિયા કિંમત પર 20% નફો ચઢાવીને માલ મોકલે છે. તો પડતર કિંમત પર નફાની ટકાવારી ___ થાય. 30% 20% 15% 15% 30% 20% 15% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સહસંબંધાંક r નો વિસ્તાર ___ છે. -1 ≤ r ≤ 1 0.5 < r -1 < r < 1 0 < r < 1 -1 ≤ r ≤ 1 0.5 < r -1 < r < 1 0 < r < 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરાર કે વેપારી વ્યવહાર માટેની ચુકવણીને ___ પ્રવૃત્તિ હેઠળ લેવામાં આવે છે. નાણાંકીય રોકાણ કામગીરી એક પણ નહીં નાણાંકીય રોકાણ કામગીરી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક દ્વારા કરવામાં આવતા ધિરાણનો ___ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. કામગીરી રોકાણ નાણાંકીય એક પણ નહિ. કામગીરી રોકાણ નાણાંકીય એક પણ નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે. તુલનાત્મક પત્રકો ભંડોળ પ્રવાહ પત્રક રોકડ પ્રવાહ પત્રક સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો ભંડોળ પ્રવાહ પત્રક રોકડ પ્રવાહ પત્રક સામાન્ય માપનાં પત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP