સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે.

સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે.
કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે.
કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.
કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભયસપાટી નક્કી કરવાનું સૂત્ર નીચે મુજબ છે?

સરેરાશ વપરાશ x તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત
વરદી સપાટી – માલ મેળવતાં લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ
વરદી સપાટી – ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ
વધુમાં વધુ વપરાશ x માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ Ind As-7 ધોરણ-3 અનુસાર તૈયાર કરવું જરૂરી છે.

રોકડ પ્રવાહ પત્રક
સમાન માપનાં પત્રક
ભંડોળ પ્રવાહ પત્રક
મૂલ્ય વૃદ્ધિનું પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP