સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ?

જોખમ અને પરિવર્તનના
મૂડી પડતરના
શાખ તરલતાના
ઈષ્ટતમપણના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંચાલકોનું મુખ્ય કામ ___ સમતુલા જાળવી રાખવાનું છે.

મિલકતો અને દેવાંની
માલિકી અને દેવાંની
માંગ પુરવઠાની
નફા અને જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રોત્સાહક યોજનાનું કાર્યક્ષેત્ર ___ મુજબની લાક્ષણિકતાઓ ધરાવતા ઉદ્યોગો પૂરતું મર્યાદિત રહે છે.

આપેલ તમામ
મોટી કંપનીઓ
જુના એકમો
શ્રમપ્રધાન ઉદ્યોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અધિક નફો = ___

અપેક્ષિત નફો - સરેરાશ નફો
સરેરાશ નફો - અપેક્ષિત નફો
વહેંચણી પાત્ર નફો - સરેરાશ નફો
સરેરાશ નફો - વહેંચણીપાત્ર નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો વિલીનીકરણ સ્વરૂપના સંયોજન સંબંધી શરતોમાંથી એક અથવા તેથી વધુ શરતોનું પાલન ન થાય તો સંયોજનનું સ્વરૂપ ___ છે.

ખરીદ સ્વરૂપનું સંયોજન
સમાવેશ સ્વરૂપનું
આપેલ પૈકી એક પણ નહિ
પુનઃ રચના સ્વરૂપનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP