સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકતો અને દેવાંઓનું સંચાલનથી સંચાલકો, એકધારા સતત બોજ નીચે દબાયેલા રહેતા હોય, તાકીદની રીતે સતત ધ્યાન નજર રાખતા હોય અને તેને લીધે તેઓ લેવાનું ટાળે છે. રૂઢિચુસ્ત ઇષ્ટતમપણાના આક્રમક જોખમી નિર્ણયો રૂઢિચુસ્ત ઇષ્ટતમપણાના આક્રમક જોખમી નિર્ણયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરના ખામીવાળા અહેવાલમાં નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ? નામાપદ્ધતિના કોઈ સિદ્ધાંતનું પાલન ન થયું હોય તે બાબત હિસાબી ચોપડા કંપનીધારાની જોગવાઇઓ પ્રમાણે તૈયાર ન થાય હોય તે બાબત ઓડિટરને મહેનતાણું ન મળેલું હોય તે બાબત. કંપની તરફથી માંગેલી માહિતી કે ખુલાસા ન મળ્યા હોય તે બાબત નામાપદ્ધતિના કોઈ સિદ્ધાંતનું પાલન ન થયું હોય તે બાબત હિસાબી ચોપડા કંપનીધારાની જોગવાઇઓ પ્રમાણે તૈયાર ન થાય હોય તે બાબત ઓડિટરને મહેનતાણું ન મળેલું હોય તે બાબત. કંપની તરફથી માંગેલી માહિતી કે ખુલાસા ન મળ્યા હોય તે બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર Honest Ltd ના ઈક્વિટી શેરની બજારકિંમત શોધો. ડિવિડન્ડનો દર 20% ₹ વ.દર 10%1 ઈક્વિટી શેરની મૂળકિંમત 100 છે જ્યારે ભરપાઈ કિંમત શેરદીઠ 80 છે. 200 260 140 160 200 260 140 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી ? રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય આપેલ પૈકી એક પણ નહી ખાતાંનો સરવાળો ખોટો કરાય ખાતાંની ખોટી સિલકો શોધાય રકમ ખોટા ખાતાંમાં પણ સાચી બાજુએ લખાય આપેલ પૈકી એક પણ નહી ખાતાંનો સરવાળો ખોટો કરાય ખાતાંની ખોટી સિલકો શોધાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડની ટુકડે-ટુકડે વહેચણીમાં મૂડી વધારાની પદ્ધતિએ છેલ્લે દરેક ભાગીદારની મૂડીતૂટ કયા પ્રમાણમાં વહેંચાય છે ? ત્રણેય માંથી એક પણ નહિ નફા નુકસાન પ્રમાણમાં સરખા હિસ્સે મૂડીના પ્રમાણમાં ત્રણેય માંથી એક પણ નહિ નફા નુકસાન પ્રમાણમાં સરખા હિસ્સે મૂડીના પ્રમાણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP