સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાં રોકાણની સાથે તેની ઉપર કમાયેલા વ્યાજના પુનઃ રોકાણની પ્રક્રિયાને શું કહે છે ?

એકત્રીકરણ
ચક્રવૃદ્ધિ કરણ
વિભાજન કરતું
ગુણાકાર કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ?

આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે.
ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP