ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ?

ગોમતેશ્વર
હોયસલેશ્વર
અર્ધનારીશ્વર
રાજેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ?

વાત્સ્યાયન
બ્રહ્મગુપ્ત
વરાહમિહિર
વાગભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

મધ્યપ્રદેશ - કાલબેલિયા
આંધ્રપ્રદેશ - કુચીપુડી
તમિલનાડુ - ભરતનાટ્યમ
ઉત્તરપ્રદેશ - કથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP