સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરના મૂલ્યાંકન સમયે કયા પ્રકારનાં રોકાણો ધ્યાનમાં લેવાશે ?

આપેલ બંને
એક પણ નહીં
ધંધાકીય રોકાણો
બિનધંધાકીય રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે પૈકી કયું વિધાન સેવા પડતર પદ્ધતિને લાગુ પડતું નથી?

તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે.
તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે.
પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે.
તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકાણોનાં વ્યાજ સહિતનાં ખરીદ વેચાણ હોય ત્યારે વ્યાજ ગણવાની મુદત છેલ્લા વ્યાજની તારીખથી ___ તારીખ સુધીની ગણવી.

સોદાની
ખરીદીની
પ્રથમ વ્યાજની
વેચાણની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP