સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ અને સેવા કરની પરિષદના ચેરમેન કોણ હોય ?

મુખ્યમંત્રી
પ્રધાન મંત્રી
કેન્દ્રીય નાણાંમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત ગણતરીમાં લે છે___

બધો જ સંભવિત નફા અને નુકસાન
બધો સંભવિત નફો પણ સંભવિત નુકસાન છોડી દેવાય છે.
બધો સંભવિત નુકસાન પણ સંભવિત નફો છોડી દેવાય છે.
બધો જ સંભવિત નફાને થતા નુકસાનને છોડી દેવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP