સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

પડતર નક્કી કરવી
કરવેરા નક્કી કરવા
વેચાણકિંમત નક્કી કરવી
સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીએ ₹ 2,00,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે દરેક ₹ 10નો એવા 4,000 ઈક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે.

₹ 2,00,000
₹ 1,60,000
₹ 1,00,000
₹ 2,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP