સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

71% ઉપરાંતના
51% ઉપરાંતના
90% ઉપરાંતના
આપેલ પૈકી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નો કલેઈમ બોનસ (પ્રિમિયમમાં ઘટાડા રૂપે બોનસ) કાચા સરવૈયાની બાકી તરીકે આપેલું હોય તો તેની અસર ___

દાવાની રકમમાં ઉમેરાશે
એક પણ નહીં
પ્રીમિયમમાં ઉમેરાશે
મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે પૈકી કયું લાંબાગાળાનાં ભંડોળને અસર કરતું પરિબળ છે.

આપેલ તમામ
સરકારી નીતિ
ધંધાનું કદ
ધંધાનો પ્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હવાલાની અસર દર્શાવાય છે.

ફક્ત નફા નુકસાન ખાતાંમાં
ફક્ત પાકા સરવૈયામાં
વેપાર ખાતામાં/નફા નુકસાન ખાતાંમાં અને પાકા સરવૈયામાં
ફક્ત વેપાર ખાતાંમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP