સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો લિવરેજ સ્થિર ખર્ચને ધ્યાનમાં લે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો અને દેવાંઓનું સંચાલનથી સંચાલકો, એકધારા સતત બોજ નીચે દબાયેલા રહેતા હોય, તાકીદની રીતે સતત ધ્યાન નજર રાખતા હોય અને તેને લીધે તેઓ લેવાનું ટાળે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુરોહિત કંપની લિ. ₹ 50,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે ₹ 10નો એક એવા 1,500 શેર 10% પ્રીમિયમ બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે.