સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ?

ઈષ્ટતમપણના
મૂડી પડતરના
શાખ તરલતાના
જોખમ અને પરિવર્તનના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કારખાના મેનેજરનો વાર્ષિક પગાર 2,00,000 છે તો તે ___ ખર્ચ કહેવાય.

ચલિત ખર્ચ
સ્થિર ખર્ચ
નિયમિત ખર્ચ
અર્ધ-ચલિત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP