સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વ્યવસ્થાતંત્રીય માહિતીસંચારને અસરકારક બનાવવા માટેનાં પરિબળો ___ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૂની ઘાલખાધ વસૂલ થાય ત્યારે તે ___ ખાતે જમા થશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઔદ્યોગિક નાણાંકીય જરૂરિયાતો પૂરી કરવા માટે ખાનગી ક્ષેત્રે સ્થાપવામાં આવેલી પ્રથમ સંસ્થા ___ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
[(પ્રેફરન્સ શેરમૂડી + ડિબેન્ચર) ÷ ઓર્ડિનરી શેરમૂડી] × 100 = ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ગૌરાંગ" લિ. 5,200 પ્રેફરન્સ શેર દરેક ₹ 100નો એવા 10% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું. તેની પાસે નફા-નુકસાન ખાતું (જમા)₹ 5,60,000 અને જામીનગીરી પ્રીમિયમ ₹ 32,000 છે. જો ઉપરના હેતુ માટે દરેક ₹ 10નો એવા 25,000 ઈક્વિટી શેર 20% વટાવથી બહાર પાડવાનું નક્કી કરવામાં આવે તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ.