સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા લિવરેજની કક્ષા કાર્યકારી નફામાં થતા ફેરફાર સાથે શેરદીઠ કમાણીમાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ? નાણાકીય લિવરેજ કાર્યકારી લિવરેજ એક પણ નહીં સંયુક્ત લિવરેજ નાણાકીય લિવરેજ કાર્યકારી લિવરેજ એક પણ નહીં સંયુક્ત લિવરેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ? ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કામગીરીનો લાભ જુદા જુદા પક્ષકારો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે તે ___ દ્વારા જણાવવામાં આવે છે. નફો નુકસાન દર્શાવતું પત્રક રોકડ પ્રવાહ પત્રક મૂલ્યવૃદ્ધિનું પત્રક સમાન માપનાં પત્રક નફો નુકસાન દર્શાવતું પત્રક રોકડ પ્રવાહ પત્રક મૂલ્યવૃદ્ધિનું પત્રક સમાન માપનાં પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિસર્જન સમયે પાકા સરવૈયામાં રોકડ સિલક ₹ 25,000 છે. પ્રથમ હપ્તો ₹ 35,000 મળેલ છે. વિસર્જન ખર્ચનું અનામત ₹ 7,000, લેણી હુંડી ₹ 18,000 જે બેંકમાં વટાવે છે. તેનું અનામત રાખવાનું છે, આ સંજોગોમાં ચૂકવવા માટે પ્રાપ્ત રકમ. 42,000 53,000 85,000 35,000 42,000 53,000 85,000 35,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરાર વખતે રોકડ ₹ 56000 ચૂકવેલાં વ્યાજનો દર વાર્ષિક 10% છે. ચાર વાર્ષિક હપ્તા અનુક્રમે ₹ 262400, ₹ 849600, ₹ 37600 અને ₹ 26400 ચૂકવ્યા. રોકડ કિંમત કેટલી હશે ? ₹ 21,76,000 ₹ 22,00,000 ₹ 1,50,000 ₹ 22,32,000 ₹ 21,76,000 ₹ 22,00,000 ₹ 1,50,000 ₹ 22,32,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોકનું પડતર કે કુલ કિંમતમાંથી જે ઓછું હોય તેના આધારે મૂલ્ય આંકવું એ ___ નું ઉદાહરણ છે. રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત એકસૂત્રતાનો સિદ્ધાંત અર્થપૂર્ણતાનો સિદ્ધાંત આપેલ પૈકી એક પણ નહીં રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત એકસૂત્રતાનો સિદ્ધાંત અર્થપૂર્ણતાનો સિદ્ધાંત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP