સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જાંગડથી વેચેલા માલ અંગે વર્ષનાં અંતે ગ્રાહક તરફથી જો કોઈ નિર્ણય મળ્યો ન હોય તો તે સ્ટોક હિસાબોમાં ક્યાં દર્શાવવામાં આવે છે.

પાકા સરવૈયામાં મૂડી-દેવાં બાજુ
નફા-નુકસાન ખાતે જમા બાજુ
વેપાર ખાતે ઉધાર બાજુ
પાકા સરવૈયામાં મિલકત-લેણા બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાનામાં 50% ક્ષમતાએ અર્ધચલિતખર્ચ 30,000 છે અર્ધચલિત ખર્ચ 40% થી 70% વચ્ચે સરખો રહે છે. 71% થી 85% ઉત્પાદન શક્તિ વચ્ચે ઉપર જણાવેલા આંકડાઓના 10% વધે છે. 80% ઉત્પાદન સપાટીએ અર્ધચલિત ખર્ચ કેટલો થશે ?

75,000
30,000
55,000
33,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કોઈ હિસાબી નીતિઓ કે સિદ્ધાંતો કે નિયમોના વ્યવહારમાં ઉપયોગ શક્ય વ્યાજબી પ્રયત્નો કર્યા પછી પણ શક્ય ન બને તેને ___ કહે છે.

ગેરરજૂઆત
વિસરચૂક
અવિશ્વસનીયતા
અવ્યવહારુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ હિસાબી નીતિ નથી.

ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે
હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે
મૂડી ખર્ચની રકમ નક્કી કરવી
માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP