સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ફક્ત કંપનીની પ્રથમ સામાન્ય સભામાં જ કરવામાં આવે છે. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંપનીના શેરહોલ્ડરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 30 દિવસમાં કંપનીના ડિરેકટરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઑડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 60 દિવસમાં મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ફક્ત કંપનીની પ્રથમ સામાન્ય સભામાં જ કરવામાં આવે છે. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંપનીના શેરહોલ્ડરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 30 દિવસમાં કંપનીના ડિરેકટરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઑડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 60 દિવસમાં મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આમાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરશે ? યંત્ર લાવવાનો ખર્ચ લારીભાડા ખાતે ઉધાર કર્યું મકાનના મરામત ખર્ચને મકાન ખાતે ઉધાર કર્યું ખરીદનોંધનો સરવાળો ₹ 10000 ઓછો ગણાયો આપેલ પૈકી એક પણ નહીં યંત્ર લાવવાનો ખર્ચ લારીભાડા ખાતે ઉધાર કર્યું મકાનના મરામત ખર્ચને મકાન ખાતે ઉધાર કર્યું ખરીદનોંધનો સરવાળો ₹ 10000 ઓછો ગણાયો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ગૌણ માહિતી નથી ? બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહી એ ચોપડો છે. બધા રોકડ વ્યવહારો પેટા રોકડ વ્યવહારો મૂળ અસર ગૌણ અસર બધા રોકડ વ્યવહારો પેટા રોકડ વ્યવહારો મૂળ અસર ગૌણ અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરાર વખતે રોકડ ₹ 56000 ચૂકવેલાં વ્યાજનો દર વાર્ષિક 10% છે. ચાર વાર્ષિક હપ્તા અનુક્રમે ₹ 262400, ₹ 849600, ₹ 37600 અને ₹ 26400 ચૂકવ્યા. રોકડ કિંમત કેટલી હશે ? ₹ 22,00,000 ₹ 22,32,000 ₹ 1,50,000 ₹ 21,76,000 ₹ 22,00,000 ₹ 22,32,000 ₹ 1,50,000 ₹ 21,76,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપનીની વિસર્જન માટે નીચેના પૈકી કોણ અરજી ન કરી શકે ? દેવાદાર હિસ્સેદાર કંપની પોતે લેણદાર દેવાદાર હિસ્સેદાર કંપની પોતે લેણદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP