સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે.

પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો.
વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા.
આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી.
વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ વાઉચિંગનો હેતુ નથી.

બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા,
હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું.
પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું.
બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
'પાઘડી' અથવા 'મૂડી અનામત' ગણતરી નીચે પૈકી ક્યારે થતી નથી.

ભા.હિ.ધો. - 14 મુજબ સંયોજન હોય તો
વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં
આપેલ પૈકી એક પણ નહિ.
ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP