સામાન્ય વિજ્ઞાન (General Science)
જો પદાર્થ પર લાગતા બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ?

ન્યુનત્તમ હશે
શૂન્ય હશે
શોધી શકાય નહીં
મહત્તમ હશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ?

જગદીશચંદ્ર બોઝ
સી. વી. રામન
હોમી ભાભા
પ્રફુલ્લચંદ્ર રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP