સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્મા નયન
ઉષ્મા નિર્ગમન
ઉષ્મા વિકિરણ
ઉષ્માવહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ?

વજ્રચક્ર
પુષ્પાસન
પુંકેસરચક્ર
દલચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP