સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતમાં કયા વૈજ્ઞાનિકને ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મળ્યું છે ?

જગદીશચંદ્ર બોઝ
ડૉ.સી. વી. રામન
ડૉ.વિક્રમ સારાભાઈ
ડૉ.હોમી ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રિકટર સ્કેલ શેના માટે વપરાય છે ?

ધરતીકંપની તીવ્રતા માપવા
શ્રીમંતતા માપવા
હવામાં ભેજનું પ્રમાણ માપવા
પાણીના પ્રવાહનો વેગ માપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP