બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે ? 30 nm 28 nm 20 nm 25 nm 30 nm 28 nm 20 nm 25 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની બે શૃંખલા વચ્ચેનું અંતર કેટલું હોય છે ? 30 A° 3.4 A° 20 A° 2.0 A° 30 A° 3.4 A° 20 A° 2.0 A° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) IARI એટલે, ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એરોનોટિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ એગ્રિકલચલર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એરોનોટિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ એગ્રિકલચલર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષચક્રના તબક્કા માટે નીચે પૈકી શું સાચું છે ? B – ભાજનાવસ્થા C – કોષકેન્દ્રીય વિભાજન A – કોષરસનું વિભાજન D - સંશ્લેષિત તબક્કો B – ભાજનાવસ્થા C – કોષકેન્દ્રીય વિભાજન A – કોષરસનું વિભાજન D - સંશ્લેષિત તબક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ? તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. તે અનુકૂલનનો એકમ છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. તે અનુકૂલનનો એકમ છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાનું સંગ્રહસ્થાન એટલે... ગ્રીનહાઉસ રાષ્ટ્રીય ઉદ્યાન વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય ગ્રીનહાઉસ રાષ્ટ્રીય ઉદ્યાન વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP