બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે ? 25 nm 30 nm 28 nm 20 nm 25 nm 30 nm 28 nm 20 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) IVRI નું પૂરું નામ શું છે ? ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ? કેન્દ્રથી પરિઘ તરફ ગમે તે તલથી પરિઘથી કેન્દ્ર તરફ આપેલ તમામ કેન્દ્રથી પરિઘ તરફ ગમે તે તલથી પરિઘથી કેન્દ્ર તરફ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી સજીવોમાં કઈ કણિકાનો અભાવ હોય છે ? ગ્લાયકોજન કણિકા ફૉસ્ફેટ કણિકા મેદ કણિકા સિયાનોફાયસિન કણિકા ગ્લાયકોજન કણિકા ફૉસ્ફેટ કણિકા મેદ કણિકા સિયાનોફાયસિન કણિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાતાશયો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? ઉડ્ડયન અને તરવા ઉત્સર્જન ઉડ્ડયન તરવા ઉડ્ડયન અને તરવા ઉત્સર્જન ઉડ્ડયન તરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP