GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો.

તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે.
તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે.
તેને છ શિરોબિંદુ છે.
તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ?

કવિ સુંદરમ્
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
એક પ્રદેશના લોકોની ત્વચાનો રંગ___

નામવાચક માહિતી
ક્રમવાચક માહિતી
આપેલ પૈકી એક પણ નહીં
અસતત માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
તું શું કરી શકે ?

બધું જ કરી શકાય તારાથી
તારાથી બધું કરી શકાશે
તારાથી શું કરાઈ શકે ?
તારાથી શું કરી શકાય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP