ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

નંદશંકર મહેતા
કરસનદાસ મૂળજી
નર્મદ
નગીનદાસ મારફતિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ?

ગિજુભાઈ બધેકા
જીવરામ જોષી
હરીશ નાયક
યશવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ?

કરમ ફૂટેલા હોવા
લુઢકી જવું
માર્ગ કરવો
પગ ભારે થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

મૂળશંકર મૂલાણી
વાઘજી ઓઝા
બાલાશંકર કંથારિયા
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP