ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? નંદશંકર મહેતા કરસનદાસ મૂળજી નર્મદ નગીનદાસ મારફતિયા નંદશંકર મહેતા કરસનદાસ મૂળજી નર્મદ નગીનદાસ મારફતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. નંદુ મહેતા મહંમદ અશરફખાન કાન્તિ મડિયા બાપુલાલ નાયક નંદુ મહેતા મહંમદ અશરફખાન કાન્તિ મડિયા બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. તેજરેખા ઈંધણ ગોરસ અનિમેષ તેજરેખા ઈંધણ ગોરસ અનિમેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ મીરાંબાઈ દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઋગ્વેદ યજુર્વેદ રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઋગ્વેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? ધ્રુવ ભટ્ટ જયંત કોઠારી ફાધર વાલેસ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ જયંત કોઠારી ફાધર વાલેસ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP