ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? નર્મદ નગીનદાસ મારફતિયા નંદશંકર મહેતા કરસનદાસ મૂળજી નર્મદ નગીનદાસ મારફતિયા નંદશંકર મહેતા કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? મહેસાણા અમદાવાદ રાજકોટ ભાવનગર મહેસાણા અમદાવાદ રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત સરકાર કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત સરકાર કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? નગીનદાસ પરીખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ નગીનદાસ પરીખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? રમેશ પારેખ જયંત કોઠારી ફાધર વાલેસ ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ જયંત કોઠારી ફાધર વાલેસ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP