ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રઘુવીર ચૌધરી
નરસિંહરાવ દિવેટીયા
ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

કાકા કાલેલકર - નિબંધ
ધૂમકેતુ - લોકવાર્તા
બ.ક. ઠાકોર - સોનેટ
સ્નેહરશ્મિ - હાઈકુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના પતિ માટે
નાયિકાના દિયર માટે
ભગવાન શંકર માટે
નાયિકાના નણંદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP