ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? સ્નેહરશ્મિ ન્હાનાલાલ રમણિકલાલ દેસાઈ સુંદરમ્ સ્નેહરશ્મિ ન્હાનાલાલ રમણિકલાલ દેસાઈ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદ + એવ સદા + એવ સદા + ઈવ સદા + એવા સદ + એવ સદા + એવ સદા + ઈવ સદા + એવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા ગુણવંત શાહ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા ગુણવંત શાહ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? કાકા કાલેલકર - નિબંધ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ સ્નેહરશ્મિ - હાઈકુ કાકા કાલેલકર - નિબંધ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ સ્નેહરશ્મિ - હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણંદોઈ માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણંદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP