બાયોલોજી (Biology)
નીચે પૈકી કયો ઘટક ડાયસેકેરાઈડ નથી ?

માલ્ટોઝ
લેક્ટોઝ
ગેલેક્ટોઝ
સુક્રોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અળસિયામાં પ્રચલન અંગ તરીકે કઈ રચના આવેલ હોય છે ?

પક્ષ્મ
વ્રજકેશો
કશા
અભિચરણપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીસ્ટા નિર્માણાધીન જીવનના કયા સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે ?

અચલિત વનસ્પતિ
ચલિત વનસ્પતિ
અચલિત વનસ્પતિ અને ચલિત પ્રાણીઓ
ચલિત પ્રાણીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકકીય કોષની દ્વિકીય અવસ્થામાં કોલ્ચિસિન ઉમેરવાથી શું થાય છે ?

DNA બેવડાય
સમભાજન અવરોધે
સમભાજનીય ત્રાકના નિર્માણને અવરોધે
સેન્ટ્રોમિયરના નિર્માણને અવરોધે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ?

રહાનિયા
સેલાજીનેલા
હંસરાજ
બેનીટાઈટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP