બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચકના વિશિષ્ટ ક્રિયાશીલ સ્થાન માટે જવાબદાર રચના તેનું કલિલ સ્વરૂપ તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ તેનો ઉભયગુણધર્મ પ્રક્રિયાનો શક્તિસ્તર તેનું કલિલ સ્વરૂપ તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ તેનો ઉભયગુણધર્મ પ્રક્રિયાનો શક્તિસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ કયા કારણસર વધતું જાય છે ? નાશપ્રાયઃ વનસ્પતિઓના સંરક્ષણ આર્થિક ઉત્પાદન માટે વધુ વનસ્પતિઓનો ઉછેર પ્રજનનસંબંધી કાર્ય માટે નાશપ્રાયઃ વનસ્પતિઓના સંરક્ષણ આર્થિક ઉત્પાદન માટે વધુ વનસ્પતિઓનો ઉછેર પ્રજનનસંબંધી કાર્ય માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA સંશ્લેષણનું ચોક્કસ માપન કરવા માટે ક્યો રેડિયોઍક્ટિવ જરૂરી છે ? યુરેસીલ એડેનીન ડીઓક્સિ રીબોઝ થાયમીન યુરેસીલ એડેનીન ડીઓક્સિ રીબોઝ થાયમીન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : DNA સંશ્લેષણનો દર થાયમીન નક્કી કરે છે.)
બાયોલોજી (Biology) પ્રાણી મ્યુઝિયમમાં નીચે મુજબના વિભાગો હોય છે: પ્રયોગશાળા આપેલ તમામ પુસ્તકાલય પદાધિકારીના આવાસ પ્રયોગશાળા આપેલ તમામ પુસ્તકાલય પદાધિકારીના આવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ? સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP