બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ?

નાઈટ્રોજીનેઝ
હાઈડ્રોજીનેઝ
કાર્બનિક એનહાઈડ્રેઝ
ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિઓ કેવાં બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવી શકે છે ?

પ્રકાશ, પાણી
પ્રકાશ, પાણી, તાપમાન
પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો
પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?

પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે.
કબાટના ખાના બદલવામાં આવે છે.
નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી અસંગત જોડ કઈ છે ?

રીબોઝ – પેન્ટોઝ શર્કરા - ATP
DHAP – ટ્રાયોઝ શર્કરા - શ્વસન
સુક્રોઝ - ડાયસેકેરાઈડ - ફળ
સ્ટાર્ચ - હેક્સોઝ શર્કરા - વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઝિંકની ગેરહાજરીમાં નીચે પૈકી કઈ ક્રિયા અટકી જાય ?

નાઈટ્રોજનનું સ્થાપન
શર્કરાનું વહન
કોષોનું સમારકાર
સ્નાયુસંકોચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP