બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા બૅક્ટેરિયા કયા છે ?

સ્પાઈરોકીટ
મિથેનોઝેન્સ
ફર્મિક્યુટ્સ
હેલોફિલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ?

સરોવરનું પાણી બરફ બનતું નથી.
પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી.
શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે.
વનસ્પતિમાં રસારોહણ જળવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કયું પ્રોટીન રોગપ્રતિકારક શક્તિનો ગુણધર્મ ધરાવે છે ?

મેલેનીન
ઈમ્યુનોગ્લોબ્યુલીન
હિમોગ્લોબીન
આલ્બ્યુમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP