બાયોલોજી (Biology) રંગસૂત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે ? અર્ધીકરણ અર્ધસૂત્રીભાજન સમભાજન અસમભાજન અર્ધીકરણ અર્ધસૂત્રીભાજન સમભાજન અસમભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિ મેરુદંડીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ? સામી મેરુદંડી મૃદુકાય સંધિપાદ શૂળચર્મી સામી મેરુદંડી મૃદુકાય સંધિપાદ શૂળચર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે ? રંગસૂત્રની લંબાઈ પર રંગસૂત્રની સંખ્યા પર જનીનોની સંખ્યા પર જનીનોની અદલાબદલી પર રંગસૂત્રની લંબાઈ પર રંગસૂત્રની સંખ્યા પર જનીનોની સંખ્યા પર જનીનોની અદલાબદલી પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હનુવિહીન, ચૂષમુખામાં કોનો સમાવેશ થાય છે ? સિલ્વરફિશ, જેલીફિશ સાલ્પા, એસિડિયા હેગફિશ, સાલ્પા લેમ્પ્રી અને હૅગફિશ સિલ્વરફિશ, જેલીફિશ સાલ્પા, એસિડિયા હેગફિશ, સાલ્પા લેમ્પ્રી અને હૅગફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રનું સંકોચન પૂર્ણકક્ષાએ પહોંચવું એટલે___ ભાજનવસ્થા - I ડાઈકાયનેસીસ પૂર્વાવસ્થા - I ડિપ્લોટીન ભાજનવસ્થા - I ડાઈકાયનેસીસ પૂર્વાવસ્થા - I ડિપ્લોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્ર સાથે કયું વાક્ય અસંગત છે ? કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP