બાયોલોજી (Biology)
ભજનાવસ્થામાં રંગસૃત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ?

એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં
બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં
અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે
બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ?

ઉત્સર્ગિકા
હરિતપિંડ
સૂંઢગ્રંથિ
જ્યોતકોષો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંગત જોડ શોધો.

અલ્પલોમી - સંધિપાદ
સૂર્યમુખી - અવાહક પેશીધારી
ઝિઆ - એકદળી
ઓર્થોપ્ટેરા - પૃષ્ઠવંશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.
અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP