બાયોલોજી (Biology) પાકમાં વધુ માત્રામાં પ્રોટીન અને ખનીજ તત્ત્વો ઉત્પન્ન કરવા માટેની પદ્ધતિ ? બાયોફોર્ટિફિકેશન દૈહિક સંકરણ સૂક્ષ્મ સંવર્ધન જૈવવિશાલન બાયોફોર્ટિફિકેશન દૈહિક સંકરણ સૂક્ષ્મ સંવર્ધન જૈવવિશાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઈક ઍસિડ માટે ખોટું શું છે ? અમુક વાઈરસમાં DNA ની એક શૃંખલા હોય છે. RNA કેટલીક વાર દ્વિશંખલા ધરાવે. β-DNA એક કુંતલની લંબાઈ 45A° છે. Z-DNA ના વળાંકમાં 12 - બેઈઝ હોય છે. અમુક વાઈરસમાં DNA ની એક શૃંખલા હોય છે. RNA કેટલીક વાર દ્વિશંખલા ધરાવે. β-DNA એક કુંતલની લંબાઈ 45A° છે. Z-DNA ના વળાંકમાં 12 - બેઈઝ હોય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: β-DNA ના એક કુંતલની લંબાઈ 34 Aº હોય.)
બાયોલોજી (Biology) વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરોન અગત્યનું છે ? કોષવિભાજન આપેલ તમામ શર્કરાનું વહન પુષ્પ-ફળ સર્જન કોષવિભાજન આપેલ તમામ શર્કરાનું વહન પુષ્પ-ફળ સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ? પેરાથાઈરોઈડ પિટ્યુટરી એડ્રિનલ સ્વાદુપિંડ પેરાથાઈરોઈડ પિટ્યુટરી એડ્રિનલ સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ જાતિના સજીવો માટે શું સાચું છે ? વિભિન્ન વસવાટમાં વસે. એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે. આંતરપ્રજનન કરે. એક જ વસવાટમાં વસે.ણ વિભિન્ન વસવાટમાં વસે. એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે. આંતરપ્રજનન કરે. એક જ વસવાટમાં વસે.ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? ચાર બાળકોષો સર્જાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. પુન:સંયોજન થાય છે. ચાર બાળકોષો સર્જાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. પુન:સંયોજન થાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)