ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દાદા ભગવાનનું જન્મ સ્થળ ભાદરણ ક્યાં જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ આણંદ સુરત ગાંધીનગર અમદાવાદ આણંદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મણિભદ્રવીરનું ધડ કઈ જગ્યાએ પૂજાય છે ? મગરવાડા ઉજ્જૈન શંખેશ્વર આગલોડ મગરવાડા ઉજ્જૈન શંખેશ્વર આગલોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? મનુભાઈ પંચોળી નાથાલાલ દવે પન્નાલાલ પટેલ મનોહર ત્રિપાઠી મનુભાઈ પંચોળી નાથાલાલ દવે પન્નાલાલ પટેલ મનોહર ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ? રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી દર્શક પરીક્ષિણ મજુમદાર રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી દર્શક પરીક્ષિણ મજુમદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ? ખોડીદાસ પરમાર વાસુદેવ સ્માર્ત છગનભાઈ જાદવ કાંતિભાઈ પરમાર ખોડીદાસ પરમાર વાસુદેવ સ્માર્ત છગનભાઈ જાદવ કાંતિભાઈ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP