ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દાદા ભગવાનનું જન્મ સ્થળ ભાદરણ ક્યાં જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર સુરત આણંદ અમદાવાદ ગાંધીનગર સુરત આણંદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જાણીતા લોકનાટ્ય પ્રકાર સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :a. યાત્રાb. નવટંકીc. યક્ષગાન d. ઘરકીથ્યુi. કર્ણાટકii. તમિલનાડુiii. બંગાળiv. ઉત્તરપ્રદેશ a-iii, b-iv, c-ii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-iv, c-i, d-ii a-i, b-ii, c-iv, d-iii a-iii, b-iv, c-ii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-iv, c-i, d-ii a-i, b-ii, c-iv, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ? પ્રભાશંકર સોમપુરા કાન્તીભાઈ પટેલ બાલકૃષ્ણ દોશી મધે ગુરુજી પ્રભાશંકર સોમપુરા કાન્તીભાઈ પટેલ બાલકૃષ્ણ દોશી મધે ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? વેદ મંદિર અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી વેદ મંદિર અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ સીદી સૈયદની જાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પરંપરાગત વ્યવસાય મુજબ ગારૂડી એટલે શું ? મદારી દરજી ભવાયા ઢોલી મદારી દરજી ભવાયા ઢોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP