ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?

શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્
મીનાક્ષી મંદિર -વિજયવાડા
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
સુવર્ણ મંદિર - અમૃતસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ?

હાજી અલી શાહ ઓલિયા
હાજી અલી શાહ બુખારી
આપેલ પૈકી એક પણ નહીં
હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ?

ઈ.સ. 1956
ઈ.‌સ. 1952
ઈ.સ. 1972
ઈ.સ. 1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ?

અલમોડા જિલ્લો
હરદ્વારા જિલ્લો
નૈનિતાલ જિલ્લો
ચમોલી જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ધારવાડ સમૂહના ખડકો શાના માટે પ્રખ્યાત છે ?

લોહઅયસ્કના ભંડાર
ચૂનાના પથ્થર
બોક્સાઈટ
મેગેનીઝ ભંડાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP