ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?

શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
મીનાક્ષી મંદિર -વિજયવાડા
સુવર્ણ મંદિર - અમૃતસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ?

રાજા હર્ષવર્ધન
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
શિવાજી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?

સારંગી - અલી અમઝદ હુસૈન
વાંસળી - પંડિત હરિપ્રસાદ
શહેનાઈ - બિસમિલ્લા ખાન
સિતાર - પંડિત રવિશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP